મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

હિંદુ ભાઇઓએ મસ્જિદ બનાવવામાં પણ મદદ કરવી જોઇએઃ અયોધ્યા ફેસલા પર યોગ ગુરૂ રામદેવના વિચારો

        યોગગુરુ રામદેવએ અયોધ્યા મામલા પર સુપ્રીમ કોર્ટના ફેસલાને ઐતિહાસિક બતાવતા કહ્યું છે કે એક ભવ્ય રામમંદિર બનશે.

        એમણે કહ્યું મુસ્લિમોને બીજી જમીન આપવાના ફેસલાનું પણ સ્વાગત છે. મને લાગે છે કે હિંદ ભાઇઓએ મસ્જિદ બનાવવામાં પણ મદદ કરવી જોઇએ. કોર્ટએ મસ્જિદ માટે અલગ જમીન આપવાનુ કહ્યું છે.

(11:01 pm IST)