News of Friday, 8th November 2019
અફઘાન દુતાવાસએ પાનીપતમાં અબ્દાલીના ચિત્રણને લઇ વિેદેશ મંત્રાલયને પત્ર લખ્યો
ભારતમાં અફઘાનિસ્તાની દુતાવાસએ ફિલ્મ પાનીપત મા સંજયદત દ્વારા નિભાવેલ પૂર્વ અફઘાની શાસક અહમદ શાહ અબ્દાલીના પાત્રને ખોટા ચિત્રણની આશંકાઓને લઇ વિદેશ મંત્રાલયને પત્ર લખ્યો છે.
દૂતાવાસએ કહ્યું આ અફઘાનોની ભાવનાઓને ભડકાવી શકે છે. વિદેશ મંત્રાલયએ આને લઇને કહ્યું છે કે ફિલ્મનુ તથ્ય નથી માની શકાતું.
(10:56 pm IST)