News of Friday, 8th November 2019
બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય સંસ્કૃત વિભાગમાં મુસ્લિમ પ્રોફેસરની નિયુકિત સામે ઘરણા પર બેઠા વિદ્યાર્થીઓ
બનારસ હિંદુ વિશ્વ વિદ્યાલય (બીઅચેયુ) સંસ્કૃત વિદ્યા ધર્મ વિજ્ઞાન સંકાયના સાહિત્ય વિભાગમાં આસીસ્ટંટ પ્રોફેસર પદ પર એક મુસ્લિમની નિયુકતીના વિરોધમા વિદ્યાર્થીઓ ઘરણા પર બેઠા છે.
એમને કહેવું છે કે વિભાગમાં કોઇ ગેર હિંદુની નિયુકિત નથી થઇ શકતી. બીએચયુ પ્રશાસનના મુતાબીક નિયુકિત યુજીસી નિયમો અને બીએચયુ અધિનિયમને લઇ થઇ છે.
મદન મોહન માલવીયાના મૂલ્યોની રક્ષા માટે ઘરણા કરવામાં આવ્યા છે.
(10:28 pm IST)