મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટીસપદે જસ્ટીસ અકિલ કુરેશીની નિમણુંકને કેન્દ્ર સરકારની બહાલી

નવી દિલ્હીઃ અંતે મોદી સરકારે જસ્ટીસ અકિલ કુરેશીની ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટીસપદે નિમણુંકને બહાલી આપી છેઃ અત્રે એ નોંધનીય છે કે ગુજરાતના ધારાશાસ્ત્રીઓએ આ બાબતે ઉગ્ર આંદોલન અને વિરોધ નોંધાવ્યો હતો જેની સુપ્રિમ કોર્ટે પણ નોંધ લીધી હતીઃ આ જસ્ટીસ મુળ ગુજરાતના છે અને ટ્રાન્સફર થયા ત્યાં સુધી બોમ્બે હાઇકોર્ટમાં ન્યાયધીશ તરીકે સેવા આપી રહ્યા હતા

(4:14 pm IST)