મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

રાજા ભૈયાના પિતા નજરબંદ, તાજિયાના જુલુસના રસ્‍તામાં કરવાના હતા ‘‘ભંડારો’’ શાંતિ ભંગ થવાની આશંકા

પ્રતાપગઢ. (ઉત્તરપ્રદેશ) જિલ્‍લા પ્રશાસનઅે ધારાસભ્‍ય રઘુરાજ પ્રતાપસિંહ (રાજા ભૈયા) ના પિતા ઉદય પ્રતાપસિંહને સોમવારે સાંજના ૬ વાગ્‍યાથી મંગળવાર રાતના ૧૦ વાગ્‍યા સુધી નજરબંદ રાખવાનો આદેશ આપ્‍યો છે ?

ઉદય પ્રતાપસિંહ તાજિયાના જુલુસના રસ્‍તામાં જ ‘‘ભંડારા’’નું આયોજન કરવાના હતા જેથી પ્રશાસનઅે પ્રતિબંધિત કરીદીધા છે.

આ મામલામાં પપ૦ લોકોને શાંતિ ભંગ ન કરવાની ચેતવણી આપવામાં આવી છે.

(11:42 pm IST)