News of Sunday, 9th August 2020
કોરોના મહામારી : તેલંગાનામાં એક દિવસમાં કોવિડ-૧૯ના રરપ૬ નવા કેસ નોંધાયા : ૧૪ દર્દીના મોત
તેલંગાનામાં એક દિવસમાં કોવિડ-૧૯ના સૌથી વધારે રરપ૬ કેસ નોંધાયા છે સાથે જ સંક્રમણના કુલ કેસોની સંખ્યા ૭૭પ૧૩ થઇ ગઇ રાજય સરકારના એક બુલેટીનમાં આપવામાં આવેલ આંકડા પ્રમાણે ૧૪ વધુ લોકોના આ સંક્રમણ રોગથી મોત થયા છે.
(12:00 am IST)