News of Sunday, 9th August 2020
કોરોના મહાસંગ્રામ : રાજસ્થાનમાં કોરોના વાયરસ સંક્રમણના ૪૯૯ નવા કેસ નોંધાયા
જયપુર : રાજસ્થાનમાં કોરોના વયારસ સંક્રમણથી વધુ નવ લોકોના મોત થયા પછી મૃતકની સંખ્યા વધીને ૭૭૬ થઇ ગઇ આ સાથે ૪૯૯ નવા કેસ નોંધાયા છે. આ ઘાતક વાયરસથી રાજયમાં સંક્રમિતોની કુલ સંખ્યા પ૦૬પ૬ થઇ ગઇ ફકત જયપુરમાં જ સંક્રમણથી અત્યાર સુધીમાં ર૧૪ લોકોના મોત થયા.
રાજયભરમાં કોરોના વાયરસ સંક્રમણના કારણ ઘણા થાણા ક્ષેત્રમાં કર્ફયુ લાગ્યો છે.
(12:00 am IST)