મુખ્ય સમાચાર
News of Wednesday, 8th July 2020

કોરોના મહામારીઃ ઓડિશામાં ૨૪ કલાકમાં કોરોનાના પ૨૭ નવા કેસ નોંધાયા

ભુવનેશ્વરઃ ઓડિશામા ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫૨૭ નવા કેસ નોંધાયા રાજયમા કુલ કોરોના દર્દીઓની સંખ્યા ૧૦૬૨૪ છે આમા ૩૮૬૦ કેસ સક્રિય છે. ૬૭૦૩ લોકો સ્વસ્થ થયા અત્યાર સુધીમાં ૪૮ લોકોના મોત થયા.

(12:09 am IST)