મુખ્ય સમાચાર
News of Saturday, 9th June 2018

શા માટે મુકેશ અંબાણી ૧પ કરોડનો પગાર લ્યે છે? જાણો છો?

મુંબઇ : મુકેશ અંબાણી વર્ષે ૧પ કરોડનો પગાર લ્યે છે, ૧૦ વર્ષથી તેમણે પગાર વધારો લીધો નથી એવા અહેવાલ છેઃ તેમની પાસે કંપનીના ૪૭.૪ ટકા શેર્સ છે જેના ડીવીડન્ડથી જ તેમણે રૂ. ૧૪પપ૩ કરોડ ની કમાણી કરી છેઃ ર૦૦૮ થી રિલાયન્સે રૂ. ૩૧૬૧૬ કરોડનું ડીવીડન્ડ ચુકવ્યુ છે જેમાંથી અંબાણી-પરિવારે જ રૂ. ૧૪પપ૩ કરોડનું ડિવીડન્ડ લીધું છેઃ તેમણે ૧૦ વર્ષમાં ૧પ૦ કરોડનો પગાર લીધો છે જે તેમની ડીવીડન્ડની આવકની ૧ ટકો જ છે.

(3:57 pm IST)