News of Thursday, 9th April 2020
હરિયાણાના ગૃહમંત્રીનો આદેશ
સમયસીમા પૂર્ણઃ હવે તબ્લીગીઓ ઉપર કેસ કરાશેઃ અનિલ વિજ
હરિયાણાના ગૃહમંત્રી અનિલ વિજે જણાવેલ કે દિલ્હીમાં નિઝામુદ્દીનમાં તબ્લીગી જમાતના કાર્યક્રમમાં સામેલ થનાર લોકોને પોતાની યાત્રા વિવરણ અને તપાસ માટે સામેથી આપવામાં આવેલ સમય પુરો થયો છે. જે લોકો નથી આવ્યા તેમની ઉપર અપરાધીક મામલાની ફરિયાદ નોંધાશે.
(11:28 am IST)