News of Friday, 9th March 2018
મહારાષ્ટ્રની કેમીકલ ફેકટરીમાં ભીષણ આગ અનેક કંપનીના ગોડાઉનો ઝપટે ત્રણ સળગી મર્યા
મુંબઈના મહારાષ્ટ્રની અંદર મુંબઇ પાસે પાલઘર ખાતે આવેલ તારાપુર એમઆઈડીસીની એક ફેકટરીમાં ભીષણ આગ લાગી છે : ૩ વ્યકિતઓ જીવતી સળગીને મરી ગઈ : આ ફેકટરીની આસપાસ આવેલી બીજી ફેકટરીના ગોડાઉનો પણ આગની લપેટમાં આવી ગયા છે : ફાયરબ્રિગેડની અનેક ગાડીઓ આગ ઠારવાના કામમાં લાગી ગઈ છેઃ અહીં લગભગ ૪૦૦થી વધુ કેમીકલ કંપનીઓ આવેલી છે
(12:50 pm IST)