મુખ્ય સમાચાર
News of Saturday, 8th December 2018

દુષ્કાળથી છુટકારો મેળવવા મહારાષ્ટ્ર સરકારએ કેન્દ્ર પાસે માગ્યા ૭૯૬ર કરોડ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ એ દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના  પ્રધાન સચિવ નૃપેંદ્ર મિશ્રા સાથે મુલાકાત કરી અને રાજયના દૂષ્કાળથી અસર પામેલા ક્ષેત્રો માટે ૭૯૬ર.૬૩ કરોડ ની સહાય માગી જયારે કેન્દ્રીય ટીમે સ્થિતિનું અવલોકન કરવા માટે રાજયની મુલાકાત પર છે. રાજય સરકારએ કહ્યુ એમના ૩૬ માંથી ર૬  જિલ્લા દુકાળથી પ્રભાવીત છે.

(11:14 pm IST)