મુખ્ય સમાચાર
News of Saturday, 8th December 2018

કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની દેશના નવા મુખ્ય આર્થિક સલાહકાર પદ પર વરણી

સરકારએ જણાવ્યુ કે કૃષ્ણમુર્તિ સુબ્રમણ્યમ દેશના નવા આર્થીક સલાહકાર નિયુકત થયા છે.  ઇન્ડીયન સ્કુલ ઓફ બીઝનેશ(આઇએસબી) ના એશોસીએટ પ્રોફેસર કૃષ્ણમુર્તીની નિયુકતી આ પદ પર ૩ વર્ષની મુદત માટે છે. પૂર્વ આર્થીક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમની જગ્યા લેવાવાળા કૃષ્ણમુતિને ર્ આ પદ દરમ્યાન પ્રતિ માસ ર.રપ લાખ વેતન મળશે.

(12:00 am IST)