News of Saturday, 8th December 2018
ડૂબતી નાવ પરથી છલાંગ લગાવવી એ સમજદારીઃ સાવિત્રીબાઇ ફુલેના રાજીનામા પર કોંગ્રેસની પ્રતિક્રિયા
બીજેપી સાંસદ સાવિત્રીબાઇ ફુલે દ્વારા પાર્ટીમાંથી રાજીનામુ આપવા અંગે કોંગ્રેસ પ્રવકતા જયવિર શેરગીલ એ કહયુ જયારે નાવ ડૂબતી હોય ત્યારે છલાંગ મારી દેવી જોઇએ, એમણે કહયુ આજે બીજેપીનો દરેક સદસ્ય જાણે છે કે મોદી સરકારની નીતિ ફકત ટેલીવીઝન પર એમનું કોઇ લક્ષ્ય નથી.
(12:00 am IST)