News of Saturday, 8th September 2018
જમ્મુ કાશ્મીરના યુવાનોના જીવ ગુમાવવા એ મારી ચિંતાઃ જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપી વૈદ
જમ્મુ કાશ્મીરના પૂર્વ ડીજીપી એસ. પી. વૈદ એ બદલી થયા બાદ જણાવ્યું કે રાજયના યુવાનો અને લોકોના જાન જવાના મામલે કહ્યુ કે મને આ વાતની ચિંતા છે.એમનુ ખત્મ થઇ જવું સારા સમાચાર છે. વૈદએ ટવીટ કરીને કહ્યુ કે સમર્થન આપવા અને એમના ઉપર વિશ્વાસ સંપાદન કરવાના મામલે રાજયના લોકો જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા એજન્સીઓના આભારી છે.
(12:00 am IST)