News of Thursday, 8th August 2019
સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા(સેલ) ના ચેરમેન અનિલકુમાર ચૌધરી પર જીવલેણ હુમલો થયો : મામલો દાખલ
દિલ્લીના હુડકો કોમ્પલેક્ષમાં બુધવારે રાતના ચાર અજાણ્યા લોકોએ મહારત્ન કંપની સ્ટીલ ઓથોરીટી ઓફ ઇન્ડિયા(સેલ) ના ચેરમેન અનિલકુમાર ચૌધરી પર લોખંડના સળિયાથી જીવલેણ હુમલો કર્યો.
જો કે સારવાર પછી એમને એમ્સમાંથી ડિસ્ચાર્જ કરવામંા આવ્યા. પોલીસએ કહ્યું કે હુમલા પછી લૂંટફાટનો થયાનો ઇન્કાર કર્યો છે.
(11:48 pm IST)