News of Wednesday, 8th August 2018
નરેન્દ્રભાઈએ કરૂણાનિધિને ચેન્નઈમાં શ્રધ્ધાંજલી પાઠવી
વડાપ્રધાન નરેન્દ્રભાઈએ ચેન્નઈના રાજાજી હોલ ખાતે ડીએમકે ચીફ અને તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી કરૂણાનિધિને શ્રાધ્ધાંજલી પાઠવી પરિવારના સભ્યોને સાંત્વના આપી હતી.
(3:59 pm IST)