News of Saturday, 8th June 2019
ફરીદાબાદની પ્રાઇવેટ સ્કુલમાં આગ લાગવાને કારણ શિક્ષક અને એના ર બાળકોના મોત થયા
ફરીદાબાદ (હરીયાણા) મા આવેલ એક કોન્વેન્ટ સ્કૂલમાં શનિવારના આગ લાગવાને કારણે એક મહિલા શિક્ષક અને તેના બે બાળકોના મોત થયા જે સ્કૂલના પરીસરમાં જ રહેતા હતા. આગને કારણે ત્રણેય ઘાયલ થયા અને ધૂમાડાને કારણે એમનો શ્વાસ રુૂંધાઇ ગયો જયારે ગરમીની રજાઓના કારણે સ્કુલમા વિદ્યાર્થીઓ ન હતા.
(11:46 pm IST)