મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

અલીગઢમાં મારી નાખવામા આવેલ અઢી વર્ષની બાળકીની હજુ સુધી દુષ્કર્મની પૃષ્ટિ મળી નથીઃ યુપી પોલીસનો ખુલાસો

     યુપી પોલીસએ પોષ્ટમાર્ટમ રીપોર્ટના હવાલાથી કહ્યું છે કે માતા-પિતા દ્વારા ઉધાર ન ચુકવવા પર અલીગઢમાં મારી નાખવામા આવેલ અઢી વર્ષીય બચ્ચીથી હજુ સુધી દુષ્કર્મ થયાની પૃષ્ટિ મળી નથી. પોલીસે કહ્યું ૩૧ મે ના રોજ અપહરણ કરવામાં આવેલ બાળકીનું શબ ર જુનના મળ્યુ હતુ. અને ૪ જુનના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.

(10:31 pm IST)