મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

સીએમ યોગીએ અયોધ્યામાં કર્યુ ભગવાન શ્રીરામની સાત ફૂટ ઉંચી મુર્તિનુ અનાવરણ

ઉત્તરપ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથએ શુક્રવારના અયોધ્યા શોધ સંસ્થાનમા ભગવાન રામની સીસમના લાકડાના એક મોટા ટુકડામાંથી બનેલ સાત ફુટ ઉંચી મૂર્તિનુ અનાવરણ કર્યુ. રિપોર્ટસ મુજબ આ મૂર્તિ કર્ણાટકથી રૂ. ૩પ લાખમાં ખરીદવામા આવી છે. અન આ બનાવનાર કલાકારને રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ મળી ચૂકયો છે.

(9:01 am IST)