મુખ્ય સમાચાર
News of Saturday, 8th June 2019

ભારત હવે મદદ ઇચ્છતો અવિકસિત દેશ નથીઃ યુએસ દ્વારા વ્યાપાર દરજજો પરત લેવા પર ગોયલની પ્રતિક્રિયા

વાણિજય મંત્રી પિયુષ ગોયલએ કહ્યું છે કે અમેરિકા દ્વારા વ્યાપાર દરજજો પરત લેવાનો નિર્ણય ભારત સમ્માન સાથે સ્વીકારે છે. એમણે કહ્યું ભારત હવે કોઇ અવિકસિત દેશ નથી જે એમને આ રીતે સહયોગની જરુરત હશે. ગોયલએ કહ્યું અમેરિકા દરા જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રિફરેન્સ (જીએસપી) ને પરત લાવવુ જોઇએ. ભારતીય નિર્યાતકો માટે જીવન મરણનો સવાલ નથી.

(12:00 am IST)