News of Friday, 8th June 2018
પાસપોર્ટ માટે હવે આધારકાર્ડથી જ વેરિફિકેશનઃ બે વ્યકિતની ઓળખાણની જરૂરત નહી
સરકયુલર જાહેર કરાયોઃ વિદેશ મંત્રલાયે મહત્વનો સરકયુલર જાહેર કરી પાસપોર્ટ માટે હવે આધારકાર્ડથી જ વેરિફિકેશન થઇ શકશે તેમ નિર્દેશ આપ્યો છેઃ બે વ્યકિતની ઓળખાણની જરૂરત નહી રહેઃ અરજદારને બતાવવી પડતી કેટલા વર્ષથી રહો છો તે કોલમ કાઢી નખાઇ
(11:38 am IST)