મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

વારાણસી ખાતે મંદિર અને મસ્જિદનો આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સર્વે કરવા અદાલતની મંજૂરી

કાશી વિશ્વનાથ મંદિર અને  જ્ઞાનવાપી મસ્જિદ સંકુલનો એ.એસ.આઇ. દ્વારા સર્વે કરવા માટે વારાણસીની જિલ્લા અદાલતે મંજૂરી આપી દીધી છે. ઉત્તર પ્રદેશની સરકાર આ અંગેનો ખર્ચ ભોગવશે તેવો પણ હુકમ થયો છે.

(6:23 pm IST)