News of Thursday, 8th April 2021
ચૂંટણીપંચ ૧૦ નોટીસો આપે તો પણ મારો જવાબ એક જ રહેશે: મમતા બેનરજીની ગર્જના
કોઈ ધાર્મિક વિભાજન કર્યું નથી, બંગાળના તેજતર્રાર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે ચૂંટણી પંચ મને દસ નોટિસો આપે તો પણ મારો જવાબ એક જ રહેશે કે કોઈ ધાર્મિક વિભાજન કરવાનો પ્રયાસ કર્યો નથી.
(6:17 pm IST)