News of Thursday, 8th April 2021
મધ્યપ્રદેશના શહેરી વિસ્તારોમાં શનિવાર અને રવિવારે લોકડાઉન : મુખ્યમંત્રીએ કરી જાહેરાત
શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે :છિન્દવાડામાં સાત દિવસનું લોકડાઉન
ભોપાલ : કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મધ્યપ્રદેશના શહેરી વિસ્તારોમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધી લોકડાઉન રહેશે તેવી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા જાહેરાત કરાઈ છે જયારે છિન્દવાડામાં આજેથી સાત દિવસનું લોકડાઉન રહેશે
(1:19 pm IST)