મુખ્ય સમાચાર
News of Thursday, 8th April 2021

લખનૌ,કાનપુર અને વારાણસીમાં નાઈટ કર્ફ્યૂ. :યુપીમાં 500 થી વધુ કેસ વાળા 13 જિલ્લામાં જિલ્લાધિકારીઓને નાઈટ કર્ફ્યૂ કરવાનો અધિકાર

ઉત્તર પ્રદેશમાં અનેક જગ્યાઓ પર નાઈટ કર્ફ્યૂ. લાગુ કરાયો છે રાજ્યમાં  500 થી વધારે કેસ વાળા 13 જિલ્લામાં જિલ્લાધિકારીઓને નાઈટ કર્ફ્યૂ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. તેમજ લખનૌમાં નાઈટ કર્ફ્યૂ આજથી અમલમાં મુકવામાં આવશે. જે રાતના 9થી સવારના 6 સુધી લાગુ રહેશે. આ સાથે કાનપુર અને વારાણસીમાં નાઈટ કર્ફ્યૂ. લાગુ છે

(11:31 am IST)