મુખ્ય સમાચાર
News of Wednesday, 8th April 2020

દેશમાં અત્‍યાર સુધી કોરોનાના ૧૦૭૦૦૬ સેમ્‍પલ ટેસ્‍ટ થઇ ચૂકયા છેઃ આર. ગંગાખેડકર

નવી દિલ્લીઃ ભારતીય ચિકિત્‍સા અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિક આર. ગંગાખેડકરએ કહ્યુ અત્‍યાર સુધી કોરોનાના ૧૦૭૭૦૦૬ સેમ્‍પલ ટેસ્‍ટ થઇ ચૂકયા છે આમાથી ૨૫૩૦ ટેસ્‍ટ નાગી હોસ્‍પિટલમાં થયા હજુ ૧૩૬ સરારી લેબ કામ કરી રહી છે અને ૫૯ ખાનગી લેબને પરમિશન આપવામા આવી છે.

(12:00 am IST)