મુખ્ય સમાચાર
News of Wednesday, 8th April 2020

દિલ્લી સરકારએ તબલીગી જમાતથી જોડાયેલ ૧૯૫૦ લોકોના ફોન નંબર દિલ્લી પોલીસને આપ્‍યા

નવી દિલ્લીઃ દિલ્લી સરકારએ તબલીગી જમાતથી જોડાયેલા ૧૯૫૦ લોકોના ફોનનંબર દિલ્લી પોલીસને આપ્‍યા છે આ બધા લોકોને નિજામુદ્દીન મરકજથી હાલમા જ હટાવી દેવામાં આવ્‍યા હતાં.

(12:00 am IST)