મુખ્ય સમાચાર
News of Saturday, 8th February 2020

શાહીનબાગ મુદ્દે ચૂંટણી બાદ સુનાવણી

નવી દિલ્હી,તા. ૭ : સુપ્રીમ કોર્ટે આજે કહ્યું હતું કે, આગામી સપ્તાહમાં શાહીનબાગ મામલામાં સુનાવણી હાથ ધરવામાં આવશે. દિલ્હી વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ આ મામલે સુનાવણી થશે. શાહીનબાગમાં સીએએ વિરોધી દેખાવો હાલમાં ચાલી રહ્યા છે. આજે આ મામલામાં સુનાવણીને લઈને કોઈ વાત થઈ ન હતી. દિલ્હીમાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે.

(12:00 am IST)