News of Saturday, 8th January 2022
નરેન્દ્રભાઈનો કાફલો રોકનારા દેખાવકારોને માત્ર ૨૦૦ રૂપિયાની પેનલ્ટી ફટકારવાની જોગવાઈ
પંજાબના ફિરોઝપુરના બ્રિજ ઉપર અજાણ્યા દેખાવકારો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાફલાને રોકી રાખવામાં આવ્યાના બનાવમાં પોલીસે એફઆઈઆર નોંધાવી છે તેમાં વધુમાં વધુ માત્ર ૨૦૦ રૂપિયાની પેનલ્ટી ફટકારવાની જોગવાઇ છે.
(7:02 pm IST)