મુખ્ય સમાચાર
News of Tuesday, 8th January 2019

ભારત અને પાક બહારની મદદ વગર પોતે જ આપસી તનાવ હલ કરી શકે : નોર્વે પીએમ

નોર્વેના પ્રધાનમંત્રી અર્ના સાલેબર્ગએ એક ચેનલને કહ્યુ છે કે ભારત અને પાકિસ્તાન મોટા દેશ છે. અન તે બહારની મદદ વગર પણ પોતાના દ્વિપક્ષીય તણાવોને ઓછો કરી શકે છે. એમણે કહયુ મને લાગે છે કે સૈેન્ય તરીકાથી આવી સમસ્યાનો હલ થઇ શકે છે. કોઇપણ ક્ષેંત્રમાં સહયોગીઓની વચ્ચે વિશ્વાસ હોવો જોઇએ.

(11:13 pm IST)