મુખ્ય સમાચાર
News of Monday, 7th December 2020

ભારત બંધ કાલે ત્રણ વાગ્યા સુધી અમલમાં રહેશે: બલબીર સિંઘ

ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવા દેવાશે

નવી દિલ્હી : આવતીકાલે દેશભરમાં કૃષિ ખરડાના વિરોધમાં ખેડૂત આંદોલનકારીઓએ ભારત બંધ'નું એલાન આપ્યું છે. આ એલાન હેઠળ ભારત બંધ આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધી ચાલુ રહેશે, પરંતુ ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેવા દેવામાં આવશે, તેમ ખેડૂત નેતા બલબીરસિંઘ  રાજેવાલે જણાવ્યું છે.

(6:56 pm IST)