મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

યુપી મીજલ્સ અને રુબેલાની રસી મુકાવ્યા બાદ ૩૦ થી વધારે વિદ્યાર્થી બિમાર

શાહજહાપુર ( ઉત્તરપ્રદેશ) મા સરસ્વતી શીશુ મંદિરમા મીજલસ અને રૂબેલાની રસી મુકાવ્યા બાદ ૩૦ થી વધારે વિદ્યાર્થી બિમાર થયા.  વિદ્યાર્થીઓએ માથુ દુખવાની અને ચકકર આવવાની ફરીયાદ કરી હતી. ત્યારબાદ એમને હોસ્પિટલમા દાખલ કરેલા. જિલ્લા અધિકારી  અમૃત ત્રિપાઠીએ જણાવ્યુ કે મામલાની તપાસનો આદેશ આપવામા આવ્યો છે.

(12:19 am IST)