મુખ્ય સમાચાર
News of Friday, 7th December 2018

મોદીનો વ્યવહાર તુગલક જેવોઃ અને યોગીનો ઔરંગઝેબ જેવોઃ કોંગ્રેસ પ્રવકતા સુરજેવાલા

કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહયુ કે મોદીજી મોહમદ બિન તુગલક જેવો વ્યવહાર કરે છે અને અજયસિંહ બિઢર (યોગી આદીત્યનાથ) ઔરંગઝેબની જેમ આ દેશમા તાલીબાની વ્યવસ્થા ચાલશે કે પ્રજાતંત્ર ચાલશે એમણે આગળ ઉપર કહયુ મોદીજીના વિદાયનો સમય આવી ગયો છે અને સંસદનું આગામીસત્ર આના પર મહોર મારશે.

(11:50 pm IST)