News of Thursday, 6th December 2018
બુલંદશહેર હિંસામાં મૃત પોલીસ ઇન્સ્પકેટરના પરિવારને મળ્યા મુખ્યમંત્રી યોગી
લખનૌ:ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ બુલંદશહેર હિંસામાં મૃત પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહના પરિવારને મળ્યા છે. લખનૌમાં સીએમના નિવાસસ્થાને સુબોધસિંહના પરિવારની મુલાકાત રાખવામાં આવી હતી.
(10:44 am IST)