News of Thursday, 6th December 2018
કોણ છે ક્રિશ્ચિયન મિશેલ જેને પ્રત્યાર્પણ બાદ ભારત લાવવામાં આવ્યા ?
દુબઇથી પ્રત્યાપર્ણ બાદ ભારત લાવવામાં આવેલ ક્રિશ્ચિયન મિશેલએ ર૦૧૦ મા થયેલ રૂ. ૩૬૦૦ કરોડના અગસ્તા વેસ્ટલેંક હેલિકોપ્ટર સોદામાં વચેટીયાની ભૂમિકા ભજવેલ. બ્રિટિશ વેપારી મિશેલ પર આ સોદામાં રૂ.રરપ કરોડની ધૂસ લેવાનો આરોપ છે. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ૧૯૯૭ થી ર૦૧૩ વચ્ચે મિશેલએ લગભગ ૩૦૦ વખત ભારત આવ્યા હતા.
(12:00 am IST)