મુખ્ય સમાચાર
News of Monday, 7th October 2019

કોલકતામાં દૂર્ગાપૂજા પંડાલમા દેખાડવામાં આવ્યું પક્ષિયો પર મોબાઇલ ટાવરના રેડિએશનનો પ્રભાવ

પક્ષિયો પર મોબાઇલ ટાવર રેડીએશનના હાનિકારક પ્રભાવોને દર્શાવવા માટે એક દુર્ગા પૂજા પંડાલ બનાવવામાં આવ્યો છે.

પંડાલમાં દેવી દુર્ગાની મૂર્તિના હાથોમાં હથિયારોની જગ્યાએ પક્ષિયોને બેઠેલા દેખાડવામાં આવ્યા છે પંડાલ બનાવવામાં ૧૦૦ લોકોને ૩ મહિનાથી વધારેનો સમય લાગ્યો હતો.

(10:39 pm IST)