News of Friday, 7th September 2018
પશ્ચમી બંગાળમાં રોહીંગ્યાની ઘૂસણખોરી રોકતા BSF કે કે શર્મા
BSF ના વડા (ડી.જી.) કે કે શર્મા એ કહ્યુ કે દેશમાં હાલમાં મૌજુદ રોહિંગ્યા ઘણી જગ્યાએ દબાણ કરે છે જયારે પશ્ચમી બંગાળ એમના માટે અમુક હદ સુધી અનુકુળ જગ્યા છે. અને ત્યાં રોહિંગ્યા માટે શિબિર પણ બનાવ્યા છે. શર્માએ કહ્યુ કે BSF એ બંગ્લાદેશમાંથી મોટી સંખ્યામાં આવતા રોહિંગ્યાની ઘુષણોખોરી અટકાવેલ છે.
(12:05 am IST)