મુખ્ય સમાચાર
News of Friday, 7th June 2019

છતીસગઢની નવી રાજધાની અટલનગરનું નામ બદલી નવા રાયપુર અટલનગર કરવામાં આવશેઃ બીજેપીએ વાંધો ઉઠાવ્યો

છતીસગઢની નવી રાજધાની અટલનગરનું નામ બદલાવી ' નવા રાયપુર અટલનગર'  કરવામાં આવશે. વિપક્ષના નેતા ધરમલાલ કૌશિકે કહ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી બાજપેયીના નામને ફીફા કરી રાજય માટે એમના યોગદાનની અપેક્ષા કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેશ બધેલએ કહ્યું કે નામ નથી બદલી રહ્યા ફકત એમા છતીસગઢ બોલીનો શબ્દ જોડી રહ્યા છીએ.

(11:16 pm IST)