મુખ્ય સમાચાર
News of Friday, 7th May 2021

કોરોનાના કારણે અંધારી આલમના ડોન છોટા રાજનનું અવસાન

નવી દિલ્હીઃ અંધારી આલમના ડોન છોટા રાજનનું આજે દિલ્હીની ઍઇમ્સ ખાતે કોરોનાના કારણે અવસાન થયુ છેઃ તિહાડ જેલમાં કોરોનાનો ભોગ બનેલ છોટા રાજનને સારવાર માટે ઍઇમ્સમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા.

(3:56 pm IST)