મુખ્ય સમાચાર
News of Wednesday, 7th February 2018

હું ભાજપ કેમ છોડું ?પાર્ટી ઈચ્છે તો મને બહાર ફેંકી શકે છે : યશવંતસિંહા

નવી દિલ્હી ;અસંતુષ્ટ ભાજપ નેતા યશવંતસિંહએ કહ્યું કે તેનો ભાજપને છોડવાનો કોઈ ઈરાદો નથી પરંતુ પાર્ટી ઈચ્છે તો તેને બહાર ફેંકી શકે છે સિંહાએ એમ પણ જણાવ્યું હતું કે તે વડાપ્રધાન મોદીને મળવાની કોશિશ કરી રહ્યાં છે અને તેઓએ વડાપ્રધાનને કેટલાયે પત્રો લખ્યા છે

(9:22 am IST)