News of Tuesday, 7th January 2020
સહારા પર સખ્ત કાર્યવાહીનું શ્રેય પ્રણવ મુખરજી, ચિદંબરમ અને અરૂણ જેટલીને જાય છેઃ સેબીના પૂર્વ પ્રમુખ યુ.કે. સિન્હાની પ્રતિક્રિયા
નાણાબજાર નિયામક સેબીના પૂર્વ પ્રમુખ યૂ.કે. સિન્હાએ સહારા સમૂહના વિરૂદ્ધ સખત કાર્યવાહીનું શ્રેય પૂર્વ નાણા મંત્રીઓ પ્રણવ મુખરજી, પી. ચિદંબરમ અને અરૂણ જેટલીને આપ્યું છે.
સિન્હાએ કહ્યું એમણે મામલામાં દખલ ન કરી સિન્હાએ સેબીની વિવિન્ન ભૂમિકાઓમાં સંતૂલન બનાવવાની પૂર્વ પીએમ મનમોહનસિંહની સલાહની પણ પ્રશંસા કરી હતી.
(12:00 am IST)