News of Tuesday, 7th January 2020
અમને ત્યારે મત આપો જયારે આપને લાગે કે અમે કામ કર્યુ છે : દિલ્લી વિધાનસભા ચૂંટણી પર દિલ્લીના મુખ્યમંત્રી કેજરીવાલની પ્રતિક્રિયા
દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલએ ૮ ફેબ્રુઆરીના થનારી વિધાનસભા ચુંટણીને લઇને કહ્યું છે કે અમને મત ત્યારે આપજો જયારે આપને લાગે કે અમે કામ કર્યુ છે.
તમને લાગે કે અમે સારૂ કામ કર્યુ છે ત્યારે અમે સતામા ફરી આવવા લાયક હશુ. એમણે આગળ કહ્યું આ વખતે દિલ્લીના લોકો કામના આધાર પર મત આપશે.
(12:00 am IST)