મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

કૈસા હૈ યે મોદી રાજ- મહંગા રાશન-મહંગા પ્યાજ ખૂબજ વધારે પ્રમાણમાં ડુંગળી ખરીદવા પર મળી શકે આયકર નોટીસઃ કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુરાવની ટિપ્પણી

         કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ દિનેશ ગુંડુરાવએ ડુંગળીનો ભાવ રૂ. ૧૮૦ પ્રતિ કિલોગ્રામ પહોંચવા પર કહ્યું છે કે આજે ડુંગળીની કિંમત એટલી વધારે છે કે જો તમે ખૂબ જ મોટા પ્રમાણમાં એકી સાથે ડુંગળી ખરીદો તો તમને આયકર નોટીસ મળી શકે છે.

         જયારે પૂર્વ નાણા મંત્રી પિ. ચિદંમ્બરમ અને અન્ય કોંગ્રેસ સાંસદોએ ડુંગળીની કિંમતો પર સંસદ પરિસરમાં દેખાવો કર્યા.

(12:00 am IST)