મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અર્થવ્યવસ્થા પર ચૂપઃ મંત્રીઓન મોટી-મોટી હાંકવા છોડયાઃ પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમએ ભર્ર્યો ચીંટયો

     

         પૂર્વ નાણામંત્રી પી. ચિદંબરમએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અર્થવ્યવસ્થા પર ચૂપ છે અને મંત્રીઓને  મોટી મોટી હાંકવા માટે છોડી દીધા છે.

         એમણે કહ્યું કે  અર્થવ્યવસ્થા મંદીથી બહાર આવી શકે છે પણ બીજેપી એમ નહી કરી. ચિદંબરમએ કહ્યું કોંગ્રેસ આવું કરી શકેછે અને તેના માટે સારા દિવસોનો  ઇન્તજાર કરવો પડશે.

 

 

(12:00 am IST)