મુખ્ય સમાચાર
News of Friday, 6th December 2019

ભગવાન કૃષ્ણના દર્શન માટે વૃંદાવનના નિધિવનમાં છુપાણી યુવતિઃ પોલીસને બોલાવવી પડી

         પટનાની એક યુવતિ સોમવાર સાંજના વૃંદાવન (ઉતરપ્રદેશ) ના નિધિવનમાં ભગવાન કૃષ્ણના દર્શન માટે છુપાઇને બેસી ગઇ હતી.

         જયારે મંદિરના પુજારીએ તેને જવા માટે કહ્યું તો તે જીદ પર અડી રહી જે પછી ત્યાં પોલીસ બોલાવવામા આવી.

         માન્યતા છે કે નિધિવનમાં રોજ ભગવાન કૃષ્ણની 'વિહાર લીલા' થાય છે. યુવતિએ સોશ્યલ મિડીયા પર નિધિવન વિશે સાંભળ્યું હતુ.

(12:00 am IST)