News of Friday, 6th November 2020
બિહારમાં નીતિશજીની જરૂરત છે, અનુરોધ કરીશ તે આના પર પુનર્વિચાર કરે : બિહારના પુર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી
બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાની આવામ મોર્ચા (હમ) ના પ્રમુખ જીતનરામ માંઝીએ મુખ્યમંત્રી નીતીશકુમાર દ્વારા આખરી ચૂંટણીના એલાન પર કહ્યું છે કે આ પાર્ટી અને રાજયના હિતમાં ઉચિત નથી એમણે આગળ કહ્યું હજુ બિહારમાં નીતિશકુમારની આવશ્યકતા છે અમે એમને અનુરોધ કરીશું તે આના પર પુનર્વિચાર કરે.
(11:09 pm IST)