News of Sunday, 6th October 2019
યુદ્ધના શહીદોના પરિવારજનોને મળનારી આર્થિક મદદ ૪ ગણી વધારવામાં આવીઃ થઇ રૂ. ૮ લાખ
રક્ષામંત્રી રાજનાથસિંહએ યુદ્ધ માં શહીદ થવા પર બધા સૈનિકોના પરિજનો અને ૬૦ ટકાથી વધારે વિકલાંગતા પર સૈનિકોને મળવાવાળી આર્થિક મદદ રૂ. ર લાખથી ૪ ગણી વધારી રૂ. ૮ લાખ કરવાને મંજુરી આપી છે. આ આર્થિક મદદ પેન્શન, ગ્રુપ ઇન્સ્યોરેન્સ, સેના કલ્યાણ નીધિ અને વળતર રાશી ઉપરાંત આપવામાં આવશે.
(12:00 am IST)