મુખ્ય સમાચાર
News of Sunday, 6th October 2019

અમે પ્રધાનમંત્રીને અપીલ કરી, કોઇ ધમકી નથી આપી તો અમારા પર એફઆઇઆર કેમ થઇઃ શ્‍યામ બેનેગલની પ્રતિક્રિયા

        મોબ લિચિંગને લઇ પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદીને પત્ર લખવાવાળા ૪૯ સેલિબ્રિટીઝ મા સામેલ ફિલ્‍મ મેકર શ્‍યામ બેનેગલએ કહ્યું છે કે

        અમે પ્રધાનમંત્રીને એક અપીલ કરી કે આ કોઇ ધમકી ન હતી જેથી સમાજની શાંતિમાં ભંગ થાય અથવા શત્રુતા ઉભી થાય એમણે કહ્યું તો અમારા પર એફઆઇઆર કેમ દાખલ કરવામાં આવી? આનો શું મતલબ છે ?

(12:00 am IST)