News of Sunday, 6th October 2019
ઉતરપ્રદેશના વારાણસીમાં બનાવવામા આવ્યો ચંદ્રયાન-ર પર આધારિત દુર્ગાપુજા પંડાલ
ઉતરપ્રદેશના વારાણસીમાં નવરાત્રિ દરમ્યાન ચંદ્રયાન-ર પર આધારિત એક દુર્ગાપુજા પંડાલ બનાવવામા આવ્યો છે પંડાલમાં ઇસરો પ્રમુખ કે સિવાનનું મોડલ પણ લગાવામા આવ્યું છે.
પુજા સમિતિના સદસ્ય રાજેશ જયસ્વાલએ કહ્યું અમે ઇસરોના માનવયુકત અંતરીક્ષથી મીશનને પણ ચિત્રીત કરવા માગતા હતા. આ માટે અમે અંતરિક્ષ યાત્રિઓના મોડલ પણ સ્થાપિત કર્યા છે.
(12:00 am IST)